તારીખ- ૦૧/૦૪/૨૦૧૬ શ્રી અવધૂત મંદિરમાં છોકરાઓને ચોપડાનું વિતરણ કરેલ. |
તારીખ- ૦૭/૦૪/૨૦૧૬ ઓમકારેશ્વર પરિક્રમા પેટે થયેલ ખર્ચ. |
તારીખ- ૧૧/૦૪/૨૦૧૬ ઘરના બધાજ સભ્યશ્રીઓ ની જન્મ દિવસ નિમિત્તે અવધૂત મંદિરમા થાળ લખાવેલ. |
તારીખ- ૧૦/૦૪/૨૦૧૬ બહુચરાજી મુકામે ચૈત્રી સુદ-૧૫ ના દિવસે જમણવાર કરેલ. |
તારીખ- ૦૫/૦૪/૨૦૧૬ અવધૂત મંદિરમાં પાદૂકા પુજન નિમિત્તે જમણવાર કરેલ. |
તારીખ- ૦૫/૦૪/૨૦૧૬ મહેસાણા સમાજમાં શ્રી હીરાભાના સ્મરણાર્થે ચોપડાનું વિતરણ કરેલ. |
તારીખ - ૧૧/૦૪/૨૦૧૬ પાટણ બેત્તાલીસ લેઉવા પાટીદાર સમાજ મા દાન આપેલ. |
તારીખ- ૨૫/૦૪/૨૦૧૬ સૈજ દત્ત હોલ બનાવવા માટે પાઠક સાહેબના કહેવાથી ફાળો આપેલ. |
મક્તુપુર પ્રા. શાળા - ૧ અને ૨, સેદ્રાણા તથા ગોઝારીયાના બાળકોને કુલ ૧૦૦૦ નંગ સ્ટેશનરી કીટનું વેચાણ કરેલ. |
તારીખ- ૧૪/૦૬/૨૦૧૬ શ્રી હીરાભાની માસીક પુણ્ય તિથિ નિમિત્તે ગાંધીનગર અવધૂત મંદિરમાં આનંદનો ગરબો કરેલ અને જમણવાર રાખેલ. |
તારીખ- ૨૫, ૨૬ અને ૨૭/૦૬/૨૦૧૬ અવધૂત મંદિરમાં પાટોત્સવ નિમિત્તે જમણવાર કરેલ. |
તારીખ- સઇજ દત્તબાવની હોલમાં પાદુકાપૂજન ૫૨- દત્તબાવની, સપ્તર્ષી વગેરે પ્રોગ્રામ કરેલ અને જમણવાર કરેલ. |
તારીખ- ૩૧/૦૭/૨૦૧૬ ના રોજ મક્તુપુર ગામે દત્તબાવની નો પોગ્રામ તથા સમગ્ર ગામ, મહેમાનો, ગાંધીંનગર-ઊંઝા, મહેસાણા થી આવેલ મંડળોનો જમણવાર કરેલ. |
તારીખ- ૧૭/૦૭/૨૦૧૬ વાલમ બ્રાહ્મણ સમાજ વાડીમા દાન આપેલ. |
તારીખ- ૧૪/૦૮/૨૦૧૬ શ્રી હીરાભાની પુણ્ય તિથિ નિમિત્તે દત્તબાવની, સપ્તપદી વગેરે પ્રોગ્રામ કરેલ અને ૧૫૦ માણસોનો જમણવાર કરેલ. |
તારીખ ૨૩/૦૮/૨૦૧૬ ના રોજ સઇજ મુકામે હોલ ના બાંધકામ પેટે આપેલ. |
તારીખ -૨૩/૦૮/૨૦૧૬ નર્મદા પરિક્રમા ની ચોપડીઓ ના શ્રી હરિઓમભાઇ વ્યાસને આપેલ. |
તારીખ ૨૪/૦૮/૨૦૧૬ સઇજ માટે દત્તબાવની ના કાર્ડ બનાવેલ. |
તારીખ- ૩૦/૦૮/૨૦૧૬ મક્તુપુર મુકામે વાલીઓની વાડીમાં દાન આપેલ. |
તારીખ - ૨૫/૦૮/૨૦૧૬ અંબાજી હવન તથા ચાલતા જવાનો ખર્ચ કરેલ. |
તારીખ - ૨૮/૦૮/૨૦૧૬ મક્તુપુર ગામ મુકામે ગૌરી વ્રત નિમિત્તે જમણવાર નું આયોજન કરેલ. |
તારીખ - ૦૩/૦૯/૨૦૧૬ દાદાની પુણ્ય તિથિ આસો સુદ - ૩ નિમિત્તે દાન અપેલ. |
તારીખ- ૧૬/૦૯/૨૦૧૬ ચોથા રવિવારે સઇજ દત્તબાવની નીમિત્તે થયેલ ખર્ચ. |
તારીખ- ૧૪/૧૨/૨૦૧૬ સ્વ શ્રી હીરાભાની ચોપડીઓ બનાવવા નિમિત્તે થયેલ ખર્ચ. |
સ્વ શ્રી હીરાભાની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે મક્તુપુર પ્રા. શાળા -૧ તથા પ્રા. શાળા નં-૨ તથા સમગ્ર ગ્રામ જનો, સગા સંબંધીઓ, અખંદ દીવો ભજનમાં આવેલ બહેનોને આપેલ તથા કુલ ૧૦૦૦ માણસોએ ભોજનનો લાભ લીધેલ. |
તારીખ- ૦૬/૦૧/૨૦૧૭ સ્વ શ્રી હીરાભાની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે મક્તુપુર પ્રા. શાળા -૧ તથા પ્રા. શાળા નં-૨ તથા આંગણવાડી કુલ-૬ મા કાજુ-ડ્રાક્ષનું વેચાણ કરેલ. |
તારીખ - ૨૯/૦૧/૨૦૧૭ થી ૩૧/૦૧/૨૦૧૭ બહુચરાજી મુકામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પેટે ભોજનના મુખ્ય દાતાશ્રી તરીકે આશરે ૭૦,૦૦૦ માણસો નો ત્રણ દિવસનો જમણવાર કરેલ. |
તારીખ- ૩૧/૦૩/૨૦૧૭ ના રોજ બહુચરાજી મુકામે સમગ્ર બહુચરાજી ગામનાં બ્રાહ્મણોને દક્ષીણા પેટે ઘર દીઠ થાળી-વાટકી, ગ્લાસ, ચમચી નો સેટ આપેલ. |
તારીખ- ૩૦/૦૩/૨૦૧૭ ઘરે સેક્ટર ૧૯ મા આનંદનો ગરબો કરેલ. |
માનવ મંદિર ઊંઝા મા મંદ બુધ્ધી તથા વિકલાંગ બાળકોને દાન આપેલ. |
તારીખ ૧/૨/૨૦૧૭ ના રોજ સમગ્ર મક્તુપુર ગામ, સુરજનગર, સંડેર, પ્રા. શાળા-૧ અને ૨, હાઇસ્કૂલ, વૃધ્ધાશ્રમ, અરડેશ્વર, સેન્દ્રાણા સ્કૂલ, ગાંધીનગર મંદ બુધ્ધીના બાળકો, વિકલાંગ બાળકો, બહેરા મુંગા બાળકો, હાટકેશ્વર સાઇટ, દિનેશ ચેમ્બર સાઇટ, તેમજ ગાંધીનગ ઝૂપડ પટ્ટી વિસ્તારમાં લાડુ નુ વિતરણ કરેલ. (આશરે ૧૬,૦૦૦ લાડુ) |
તારીખ ૦૫/૦૨/૨૦૧૭ હરિજનોના સમૂહ લગ્ન મા આપેલ. |
તારીખ- ૧૯/૦૧/૨૦૧૭ મહેસાણા બેત્તાલીસ લેઉવા પાટીદાર સમાજ મા દાન આપેલ. |
તારીખ- ૦૧/૦૨/૨૦૧૭ ગાંધીનગર સમાજની બૂક માટે આપેલ. |
તારીખ - ૧૯/૦૮/૨૦૧૬ પાટણ સમાજ્માં બૂક માટે આપેલ. |
તારીખ- ૧૫/૦૨/૨૦૧૭ શ્રેયસ વિધ્યાલય ટુડાંવ હાઇ સ્કૂલમાં દાન આપેલ. |
તારીખ- ૦૧/૦૩/૨૦૧૭ શ્રી રમેશભાઇ પટેલની જન્મ દિવસ નિમિત્તે કાયમી દર વર્ષે મજુરોના પેન્ટ-શર્ટ અને સાડીનું વિતરણ કરેલ |
તારીખ- ૨૧/૦૫/૨૦૧૭ વાલ્મીકી સમાજ મક્તુપુર ના સમૂહ લગ્ન માટે દાન આપેલ. |
તારીખ- ૦૧/૦૩/૨૦૧૭ શ્રી રમેશભાઇ પટેલની જન્મ દિવસ નિમિત્તેસાઇટ ઉપર મજુરોનો જમણવાર રાખેલ. |
તારીખ- ૩૦/૦૩/૨૦૧૭ ઘરે સેક્ટર ૧૯ મા આનંદનો ગરબો કરેલ. |
તારીખ- ૩૦/૦૩/૨૦૧૭ અવધૂત મંદિરમાં ગટર-લાઇન, શેડ ના રિપેરીંગ તેમજ નવીનીકરણ ખર્ચ માટે આપેલ. |
બહુચરાજી પગપાળા સંઘ માટે સેવા કેમ્પ ના રસોડા ખર્ચ માટે આપેલ (ચૌત્ર સુદ-૧૫ ના દિવસે) |
તારીખ; ૦૫/૦૪/૨૦૧૭ દત્તમંદિર ગાંધીનગર મુકામે પથ્થર કામ કરાવેલ. |
તારીખ: ૧૦/૦૪/૨૦૧૭ ના રોજ ચૈત્રી પૂનમ ના દિવસે બહુચરાજી પગપાળા યાત્રા કેમ્પ મા આપેલ. |
તારીખ: ૧૨/૦૪/૨૦૧૭ ના રોજ ઊંઝા પુસ્તકાલયમાં હીરાભાઇ અમથાભાઇ પટેલ ના નામે દાન આપેલ. |
તારીખ; ૧૧/૦૪/૨૦૧૭ ના રોજહનુમાન જયંતિ નિમિત્તે ગોઢકંપા મુકામે રૂ. ૧,૦૦૦/- લેખે ૭૦ દિકરીઓ ને રોકડા ભેટ આપેલ. |
તારીખ - ૦૮/૦૪/૨૦૧૭ ના રોજ સે-૧૯ મા આનંદનો ગરબા નિમિત્તે જમણવાર કરેલ |
તારીખ; ૧૬/૦૫/૨૦૧૭ ના રોજવાલ્મીકી સમાજના સમૂહલગ્ન માં ૧૦ દીકરીઓને ત્રણ સેટ થાળી, વાટકી, ગ્લાસ, ચમચી ભેટ આપેલ. |
તારીખ- ૨૧/૦૫/૨૦૧૭ ના રોજ વામ્લીકી સમાજના સમૂહ લગ્નમા ભોજન દાતા રહેલ. આશરે ૬,૦૦૦ માણસો નો જમણવાર કરેલ. |
તારીખ-૨૯/૦૫/૨૦૧૭ ના રોજ અવધૂત મંદિરમાં છોકરાઓને ભણવા માટે નોટબૂક, બૂક્સ, સ્ટેશનરી તથા કપડા આપેલ. |
તારીખ- ૧૨/૦૬/૨૦૧૭ ના રોજ મક્તુપુર પ્રા. શાળા ૧ અને ૨ ના બાળકોને સ્ટેશનરી કીટ આપેલ. |
તારીખ- ૧૬/૦૬/૨૦૧૭ ના રોજ દત્ત મંદિર પાટોત્સવ ના મુખ્ય દાતા થયેલ. |
તારીખ- ૨૪/૦૭/૨૦૧૭ ના રોજ અવધૂત મંદિરમાં છોકરાઓને ભણવા માટે દાન કરેલ. |
તારીખ- ૨૪/૦૭/૨૦૧૭ ના રોજ કડવા પાટીદાર સમૂહ લગ્ન નિમિત્તે આપેલ. |
તારીખ- ૧૩/૦૮/૨૦૧૭ ના રોજ શ્રીમતી શુશીલાબેન આર.પટેલ ના નામે સિધ્ધપુર અન્નક્ષેત્રમાં દાન આપેલ. |
મક્તુપુર મુકામે ગૌરી વ્રત નિમિત્તે ગામની દીકરીઓ માટે જમણવાર નું આયોજન કરેલ. |
તારીખ- ૧૮/૦૯/૨૦૧૭ ના રોજ દત્ત મંદિર ગાંધીનગર માં રીનોવેશનું કામ કરાવેલ. |
તારીખ- ૨૪/૧૦/૨૦૧૭ ના રોજ કનુભાઇ ઠક્કરને તેમના મહોલ્લાના મંદિર માટે દાન આપેલ. |
તારીખ- ૧૨/૧૧/૨૦૧૭ ના રોજ હરિદ્વાર અવધૂ મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે મહેસાણા વાળા આર.કે.પટેલ ને આપેલ. |
તારીખ- ૧૮/૧૧/૨૦૧૭ સઇઝ મુકામે દત્તબાવની હોલની નીચે રસોડામા બ્લોક લગાવડાવેલ. |
તારીખ ૦૧/૧૦/૨૦૧૭ ના રોજ સે-૨૮ નવરાત્રી નિમિત્તે આપેલ. |
તારીખ- ૨૦/૧૧/૨૦૧૭ ના રોજ અવધૂત મંદિરમાં માગસર સુદ-૨ ના રોજ આનંદ નો ગરબા ના જમણવાર પેટે આપેલ. |
તારીખ- ૨૫/૧૧/૨૦૧૭ ના રોજ બહુચરાજી ઓઢવ ગામે શેડ બનાવા આપેલ. |
તારીખ- દત્ત મંદિરના પુજારી ના છોકરાની ભણવાની ફી આપેલ. |
તારીખ- ૧૪/૧૨/૨૦૧૭ ના રોજ હીરાભાની પુણ્ય તિથિ નિમિત્તે મક્તુપુર મુકામે ભોજન સમારંભ રાખેલ. |
તારીખ- ૧૮/૧૨/૨૦૧૭ ના રોજ મક્તુપુર મુકામે ભજનના વાજીત્રા લાવવા માટે આપેલ. |
તારીખ ૦૬/૦૧/૨૦૧૭ ના રોજ કાજુ-દ્રાક્ષ, બદામ આપેલ (મક્તુપુર પ્રા-૧ અને ૨, શીવગંગા ના બાળકો) અમથાભાની પુણ્ય તિથિ નિમિત્તે આપેલ. |
મોડાસા ઉમિયા માતાજી મંદિરમા દાન પેટે આપેલ. |
તારીખ- ૦૭/૦૧/૨૦૧૭ ના રોજ સઇજ મુકામે દત્તબાવની પેટે થયેલ ખર્ચ. |
તારીખ- ૨૩/૦૮/૨૦૧૭ ના રોજ પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી વિતરણ કરેલ છે. |